-
ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન
-
કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન
-
સપા સાંસદ રામજીલાલ સુમનનું પૂતળું બાળ્યુ
-
સાંસદે મહારાણા સાંગા અંગે કરી હતી ટિપ્પણી
-
સાંસદ માફી માંગે એવી માંગ
ભરૂચ: મહારાણા સાંગાને દેશદ્રોહી કહેનાર સાંસદ રામજીલાલ સુમનનું કરણી સેનાએ પૂતળું બાળ્યુ, માફી માંગે એવી માંગ
ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું