-
આજે જ્યોતિરાવ ફુલેની જન્મજયંતિ
-
ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા
-
ભરૂચમાં પણ કાર્યક્રમનું આયોજન
-
સ્ટેચ્યુ પાર્ક સ્થિત પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા
-
બામસેફ-ઇન્સાફ સંગઠનના આગેવાનો જોડાયા
ભરૂચ: મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતી નિમિતે સ્ટેચ્યુ પાર્ક સ્થિત તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા
મહાત્મા ફૂલેની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી