ભરૂચનાઝઘડિયાનીરાજપારડીડીપીશાહવિદ્યામંદિરશાળાખાતેકન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવનીઉજવણીકરવામાંઆવીહતી
ભરૂચજીલ્લાનાઝઘડિયાતાલુકાનારાજપારડીડીપીશાહવિદ્યામંદિરશાળાખાતેકન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવનીઉજવણીકરવામાંઆવીહતી.આપ્રસંગેશાળાનીમુલાકાતેસંયુક્તસચિવસાયન્સઅનેટેકનોલોજીવિભાગગાંધીનગરએનએચગઢવી. આર.સીપ્રજાપતિસેક્શનઓફિસરસામાન્યવહીવટીવિભાગતથાચેતનકેપટેલસી.આર.સીધારોલીતથાશાળાસંચાલકમંડળનાપ્રમુખસુનિલપટેલઉપસ્થિતહતા. આકાર્યક્રમઅંતર્ગતશાળામાંનવાપ્રવેશપામેલવિદ્યાર્થીઓનેપ્રવેશઆપવામાંઆવ્યોહતોઅનેગાંધીનગરથીપધારેલમહેમાનનાહસ્તેસ્ટેમલેબનુંઉદઘાટનઅનેવૃક્ષારોપણકરવામાંઆવ્યુંહતું