ગિરનાર લીલી પરિક્રમા: જૂનાગઢ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ભવનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

ગરવા ગિરનારની લીલી પરિક્રમા ભાવિકોનું ઘોડાપૂર ઉંટી રહ્યું છે જે અંતર્ગત આજે સાંજના સમયે ભવનાથ આરતીના દર્શન સમય જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર

New Update

ગરવા ગિરનારની લીલી પરિક્રમા ભાવિકોનું ઘોડાપૂર ઉંટી રહ્યું છે જે અંતર્ગત આજે સાંજના સમયે ભવનાથ આરતીના દર્શન સમય જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા એ પણ ભવનાથ મહાદેવને શિશ ઝુકાવ્યું હતું આ તબિયત ગિરીશભાઈએ જણાવ્યું હતું કે ગરવા ગિરનારની લીલી પરિક્રમા નો અનેરુ મહત્વ છે અહીં આવતા ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે. 

ઉપરાંત તેઓએ એ પણ જણાવ્યું હતું કે ગરીબ હોય કે અમીર કોઈપણ જાતના ભાવિક એક વખત ભવનાથમાં પ્રવેશ કરે પછી તેને વિવિધ અનક્ષેત્રોમાં તેમને ભાવપૂર્વક પ્રસાદ લેવડાવવામાં આવતો હોય છે આ પ્રકારનું જે બીજે ક્યાંય જોવા મળતું હોય છે ગીરીશભાઈ કોટેચાએ લીલી પરિક્રમામાં આવતા ભાવિકોની શ્રદ્ધાને પણ ખૂબ બિરદાવી હતી.

Latest Stories