ગુજરાત જુનાગઢ : ઓઝત નદી કાંઠે બિસ્માર પાળાનું સમારકામ શરૂ, ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય તેવી ખેડૂતોની માંગ... જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 23 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાગ્રસ્ત,ઉનાળુ પાકને ભારે નુકસાનથી ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીર જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. કેમકે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે By Connect Gujarat Desk 23 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કેશોદના બાલાગામ ઘેડ પંથકમાં પ્રિ-મોન્સુન કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું... જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ પંથકમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 18 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : સક્કરબાગ ઝૂમાંથી રીંછ બહાર નીકળી જઈને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ફફડાટ જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી રીંછ બહાર નીકળી ગયું હતું. રીંછ પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું. By Connect Gujarat Desk 14 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : આગની ઘટનામાં બાળકી સહિત 3 લોકોના મોત મામલે પોલીસે JCB ચાલકની ધરપકડ કરી... જુનાગઢની ઝાંઝરડા ચોકડી નજીક JCB વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળતા બાળકી સહિત 3 લોકો મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે બી’ ડિવિઝન પોલીસે JCB ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 08 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : JCBના ઘાથી ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી, 3 લોકોનું દાઝી જતા મોત... જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે જેસીબી વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા, By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ કૌભાંડ, AAP નેતા ગોપાલ ઇટાલિયાએ સહકારી બેંકમાં આવેદન આપ્યું... સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ 400થી વધુ ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. By Connect Gujarat Desk 02 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા મહાસંમેલન યોજાયું,ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. By Connect Gujarat Desk 13 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : મોંઘીદાટ કારના ભાવમાં બિહાર-પટનાના અશ્વપાલકે કરી કાઠીયાવાડી અશ્વની ખરીદી... હાલ કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી છે, ત્યારે જુનાગઢના અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં રૂ. 11.51 લાખમાં વહેંચાયો છે. By Connect Gujarat Desk 09 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn