• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ગીરસોમનાથ: ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાયના નામે મોટું કૌભાડ! વિધવા મહિલાને મળતી રકમ અન્ય વ્યક્તિના ખાતામાં કરાવી

ગીર સોમનાથ જિલ્લાની ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાયને લઈને કોઈ મોટી ગડબડ ચાલતી હોય તેવી હકીકતો સામે આવી છે.

author-image
By Connect Gujarat 04 Sep 2022 in ગુજરાત Featured
New Update
ગીરસોમનાથ: ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાયના નામે મોટું કૌભાડ! વિધવા મહિલાને મળતી રકમ અન્ય વ્યક્તિના ખાતામાં કરાવી

ગીર સોમનાથ જિલ્લાની ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાયને લઈને કોઈ મોટી ગડબડ ચાલતી હોય તેવી હકીકતો સામે આવી છે.ઉનાના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા પુરાવા સાથે મામલતદારને ફરિયાદ કરવામાં આવતા નવ જેટલા કિસ્સામાં ગરબડ સામે આવી હોવાનો સ્વીકાર મામલતદાર દ્વારા કરાયો છે.

ગીર સોમનાથની ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાયના નામે કોઈ મોટી ગડબડ ચાલતી હોય તે પ્રકારના નવ જેટલા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.મહિલાઓ દ્વારા ધારાસભ્ય પુંજા વંશને ફરિયાદ કરાતા સમગ્ર મામલામાં પુરાવાઓ એકઠા કરીને ધારાસભ્ય પુંજા વંશે ઉના મામલતદારને સમગ્ર મામલાની લેખિતમાં પુરાવા સાથે જાણ કરી હતી ત્યારબાદ મામલતદારે પણ નવ જેટલી મહિલાઓને વિધવા સહાય તેના ખાતામાં જમા થવાના બદલે અન્ય બેંકના ખાતામાં જમા થઈ હોવાનો સ્વીકાર કર્યો છે.સમગ્ર મામલામાં મામલતદારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે.પકડાયેલા આરોપીઓમા વીનોદ સોલંકી અને તૂષાર નામના ઇસમોનો સમાવેશ થાય છે। ધારાસભ્ય પુંજા વંશ દ્વારા જે વિગતો જાહેર કરાઈ છે તે મુજબ તાલુકામાં 7500 જેટલી વિધવા મહિલાઓ સરકારી સહાય મેળવી રહી છે જે પૈકીની નવ જેટલી મહિલાઓની સહાયમાં ગરબડ સામે આવી છે.આ મહિલાના ખાતામાં સરકારી સહાયની રકમ જમા થવાને બદલે ઉના મામલતદાર કચેરીમાં કામ કરતાં ડ્રાઇવર સહિત અન્ય ચાર લોકોના ખાતામાં આ નવ મહિલાને મળતી વિધવા સહાયની રકમ જમા થઈ હોવાની વિગતો સામે આવી છે.

#Gujarat #ConnectGujarat #crime #transferred #Girsomnath #widow bank account #Mamalatdar Office
Related Articles
csss ભરૂચ logo logo
LIVE

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
viksnt ગુજરાત logo logo
LIVE

વલસાડ : સરોધી ગામમાં રેતી પ્લાન્ટથી નુકશાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગ્રામસભા ગજવી મુકી...

વલસાડ તાલુકાના સરોધી ગામ ખાતે રેતીના પ્લાન્ટથી ગામમાં મોટી નુકશાની થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવતા આજરોજ યોજાયેલી ગ્રામસભા ઉગ્ર બની હતી. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
waq br ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: કાપોદ્રા ગામના મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો હુકમ, ટ્રસ્ટીઓને પણ સસ્પેન્ડ કરવા આદેશ

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો વકફ ટ્રીબ્યુનલ કોર્ટ ગાંધીનગરના હુકમને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
hni trip ગુજરાત logo logo
LIVE

સુરેન્દ્રનગર : ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી યુવક પાસે રૂ. 5 લાખની ખંડણી માંગનાર યુવતીની ધરપકડ...

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં એક યુવતીએ યુવકને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યો હતો. સોશ્યલ મીડિયા થકી મિત્રતા કરી રૂ. 5 લાખની ખંડણી માંગનાર યુવતીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
BHR AVEDAN ભરૂચ logo logo
LIVE

ભરૂચ: માલધારી સમાજ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, રખડતા ઢોર બાબતે હેરાનગતિના આક્ષેપ

ભરૂચના માલધારી સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દૂ ધર્મ સેના દક્ષિણ ગુજરાત દ્વારા પાંજરાપોળ ટ્રસ્ટી અને સ્ટાફ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે કલેકટરને આવેદનપત્ર અપાયું  સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
JHAGADIA ACIDENT ભરૂચ logo logo
LIVE

ભરૂચ : ઝઘડિયા નજીક રોંગ સાઈડ પર આવતી ST બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત, 7 લોકો ઘાયલ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક એસટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
Latest Stories
રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત logo logo
LIVE

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    વલસાડ : સરોધી ગામમાં રેતી પ્લાન્ટથી નુકશાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગ્રામસભા ગજવી મુકી...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    અંકલેશ્વર: કાપોદ્રા ગામના મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો હુકમ, ટ્રસ્ટીઓને પણ સસ્પેન્ડ કરવા આદેશ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    સુરેન્દ્રનગર : ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી યુવક પાસે રૂ. 5 લાખની ખંડણી માંગનાર યુવતીની ધરપકડ...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત
  • અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા
  • વલસાડ : સરોધી ગામમાં રેતી પ્લાન્ટથી નુકશાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગ્રામસભા ગજવી મુકી...
  • અંકલેશ્વર: કાપોદ્રા ગામના મદ્રસા તાલિમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમા પરત કરવાનો હુકમ, ટ્રસ્ટીઓને પણ સસ્પેન્ડ કરવા આદેશ
  • સુરેન્દ્રનગર : ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી યુવક પાસે રૂ. 5 લાખની ખંડણી માંગનાર યુવતીની ધરપકડ...
  • અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભામાં આઇકોનીક રોડ અને શૌચાલય કૌભાંડ અંગે વિપક્ષનો વિરોધ
  • ભરૂચ: માલધારી સમાજ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, રખડતા ઢોર બાબતે હેરાનગતિના આક્ષેપ
  • ભરૂચ : વોર્ડ નં. 8: ન્યુ આનંદ નગરથી આલી તળાવ સુધીનો રસ્તો બન્યો બિસ્માર,નાળુ તૂટતા સ્થાનિક લોકોને પડી રહી છે મુશ્કેલી
  • વાયુસેના મિગ-21 ફાઇટર જેટને દૂર કરશે, જાણો શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો


© Copyrights 2024. All rights reserved.

Powered by