/connect-gujarat/media/media_files/QzU1oscFjxOgj3zYSzl0.jpeg)
ગીરસોમનાથજિલ્લાવહીવટીતંત્રદ્વારાચાલીરહેલડીમોલેશનનીકામગીરીનેલઈકોંગ્રેસદ્વારાગંભીરઆક્ષેપોલગાવવામાંઆવ્યાછે. જેવિસ્તારમાંકોંગ્રેસનેલીડમળીછેતેવાવિસ્તારોમાંરાજકીયઈશારેતંત્રડિમોલેશનકરતુહોવાનોઆક્ષેપકરવામાંઆવ્યોછે.
ગીર સોમનાથજિલ્લામાંછેલ્લાકેટલાયદિવસથીતંત્રદ્વારામેગાડીમોલેશનહાથધરવામાંઆવ્યુંછેઅંદાજે1.72 લાખચોરસમીટરજેટલીસરકારીજમીનપરનાદબાણોદૂરકરાયાછેતોબીજીતરફકોંગ્રેસદ્વારાઆક્ષેપલગાવવામાંઆવ્યોછેકેતંત્રદ્વારાજેવિસ્તારમાંકોંગ્રેસમાંલીડનીકળીછેતેવાવિસ્તારોનેરાજકીયઈશારેનિશાનબનાવીઅનેમનસ્વીરીતેડિમોલેશનનીકામગીરીહાથધરવામાંઆવીછે.કોંગ્રેસનાપ્રદેશઉપપ્રમુખહીરાભાઈજોટવાજિલ્લાકોંગ્રેસપ્રમુખકરશનબારડસહિતકોંગીઆગેવાનોનુંડેલિગેશનઇનાજ, ઉમરેઠી, માલજીનજવાઅનેઘુસિયાગામનીમુલાકાતેપહોંચ્યાહતા.આતકેકોંગ્રેસનાપ્રદેશઅગ્રણીહીરાજોટવાએસરકારીતંત્રપરરાજકીયઈશારેકામગીરીકરતાહોવાનોગંભીરઆક્ષેપલગાવ્યોહતોસાથેસાથેહુંકારપણકર્યોહતોકેહવેકોંગ્રેસલોકોનીવ્હારેઆવશેઅનેલોકોનેન્યાયઅપાવવામાટેલડતકરશે.
તોબીજીતરફકોંગ્રેસનાઆક્ષેપોનાપગલેગીરસોમનાથજિલ્લાનાકલેકટરદિગ્વિજયસિંહજાડેજાએજણાવ્યુંહતુંકેડીમોલિશનનીકામગીરીનિયમઅનુસારજચાલીરહીછેઅનેકોઈરાજકીયકિનનાકોરીરાખ્યાવિનાથઈરહીછે