ભરૂચ: વાલિયા TDO સામે સામાન્ય સભામાં ઠપકા દરખાસ્ત પસાર, લોકોને લાભથી વંચિત રાખ્યા હોવાના આક્ષેપ
ભરૂચની વાલિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વી.કે.રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચની વાલિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વી.કે.રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી,જોકે આ ઘટના પાછળ તેણીના સાસરિયા જવાબદાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
નદી ઉંડી કરવા માટેની કામગીરી દરમિયાન નદી માંથી રેતી કાઢી અને પાળા કરવાના બહાને અપાયેલા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સીલીકોન જ્વેલ પ્રાઈવેટ લીમીટેડ કંપનીએ કોરાનાકાળમાં નુકસાન થયુ હોવાથી યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી 30 કરોડની લોન લીધી હતી.
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલ ડીમોલેશનની કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.