અમરેલી: ધારીના કમી કેરાળા ગામે નીલગાયનો આંતક,ખેડૂત પર કર્યો હુમલો..
કમી કેરાળા ગામે નીલગાયનો આંતક સામે આવ્યો છે જેમાં નીલ ગાયે ખેડૂત પર હુમલો કર્યો
BY Connect Gujarat Desk20 Dec 2023 12:40 PM GMT
X
Connect Gujarat Desk20 Dec 2023 12:40 PM GMT
અમરેલી જિલ્લાના ધારીના કમી કેરાળા ગામે નીલગાયનો આંતક સામે આવ્યો છે જેમાં નીલ ગાયે ખેડૂત પર હુમલો કર્યો હતો અમરેલી જિલ્લાના ધારીના કમી કેરાળા ગામે નીલગાયનો આંતક સામે આવ્યો છે.કમી કેરાળા ગામે નીલગાયે ખેડૂતને ઈજાગ્રસ્ત કર્યા હતા. ઘરની બહાર શેરીમાં ખેડૂતને નીલગાય સામસામા થઈ જતાં નીલગાયે ખેડૂત પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં મનુભાઈ શિરોયા નામના ખેડૂતને ગંભીર ઇજા પહોંચી હતી.જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ટ્રાંગ્યુંલાઇજ ઇન્જેક્શનથી નીલગાયને બેભાન કરી વનવિભાગે પાંજરે પૂરી હતી
Next Story