• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

નવસારી: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય, અનેક દાવેદારોએ કરી રજૂઆત

તાલુકા,જિલ્લા અને નગરપાલિકાઓની આગામી અઢી વર્ષની મુદત માટે પદની નિમણૂકને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

author-image
By Connect Gujarat 31 Aug 2023 in ગુજરાત સમાચાર
New Update
નવસારી: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય, અનેક દાવેદારોએ કરી રજૂઆત

નવસારી જિલ્લામાં તાલુકા,જિલ્લા અને નગરપાલિકાઓની આગામી અઢી વર્ષની મુદત માટે પદની નિમણૂકને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

Advertisment W3.CSS

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે સ્થાનિક કક્ષાએ પણ કાર્યકરોનું સૂચન અને અભિપ્રાય મહત્વનો બની રહ્યો છે જેને લઈને લોકસભાથી લઈને વિધાનસભા અને નગરપાલિકા અને જિલ્લા,તાલુકા પંચાયતમાં પદાધિકારીઓને નિમણૂકને લઈને પણ કાર્યકરો અને દાવેદારોની વાતને મહત્વમાં આપવામાં આવી રહ્યું છે.નવસારી જિલ્લાની નવસારી વિજલપોર નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ છે જે માટે આગામી સમયમાં સત્તા પર બિરાજનાર મુરતિયાઓ તથા તેમના ટેકેદારોનું સૂચન લેવાની શરૂઆત નવસારી કમલમ ખાતે કરવામાં આવી છે. જેમાં પ્રદેશ કક્ષાએથી મહેન્દ્રભાઈ પટેલ નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા.પદ માટે યોગ્ય ઉમેદવારની નિમણૂક થાય તે માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જિલ્લાની છ તાલુકા પંચાયત એક જિલ્લા પંચાયત માટે આગામી અઢી વર્ષની મુદત માટે સેન્સ પ્રક્રિયા આજથી ચાલુ કરી દેવામાં આવી છે આગામી બે દિવસ સેન્સ પ્રક્રિયા લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

#process #local #BeyondJustNews #Connect Gujarat #government #contenders #Gujarat #Elections
Related Articles
ભરૂચ logo logo
LIVE

ભરૂચ: મનસુખ વસાવાએ પોલીસને કહ્યું "હવે આદિવાસીઓને છંછેડશો નહીં", આડકતરી રીતે BJPના નેતાઓને પણ આડેહાથ લીધા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 06 2025
kavi ભરૂચ logo logo
LIVE

ભરૂચ: જંબુસરના કલીયારી ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, કાવી પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કલીયારી અને દહરી ગામ વચ્ચે આવેલ પડતર જમીનમાં લીમડાના વૃક્ષ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat Desk Jun 06 2025
aaa ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત

મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ  મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 05 2025
aa ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ફરાર બુટલેગરની કરી ધરપકડ

દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 05 2025
aa ભરૂચ logo logo
LIVE

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 05 2025
aa ભરૂચ logo logo
LIVE

ભરૂચ: જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો હાથમાં પ્લે કાર્ડ સાથે પર્યાવરણના જતનનો આપ્યો સંદેશ

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્થાની બહેનોએ હાથમાં વિવિધ સર્કલ ઉપર ઉભા રહી પર્યાવરણના જતનનો  સંદેશ આપ્યો હતો ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 05 2025
Latest Stories
સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી logo logo
LIVE

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ: શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી જ નોટબુક-યુનિફોર્મ ખરીદવા દબાણ ન કરી શકે, શિક્ષક વિભાગે બહાર પાડ્યો પરિપત્ર

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ: મનસુખ વસાવાએ પોલીસને કહ્યું "હવે આદિવાસીઓને છંછેડશો નહીં", આડકતરી રીતે BJPના નેતાઓને પણ આડેહાથ લીધા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    RBI ગવર્નરે કરી એક મોટી જાહેરાત, હોમ અને ઓટો લોન થશે સસ્તી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    ભરૂચ: જંબુસરના કલીયારી ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, કાવી પોલીસે તપાસ શરૂ કરી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
  • ભરૂચ: શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી જ નોટબુક-યુનિફોર્મ ખરીદવા દબાણ ન કરી શકે, શિક્ષક વિભાગે બહાર પાડ્યો પરિપત્ર
  • ભરૂચ: મનસુખ વસાવાએ પોલીસને કહ્યું "હવે આદિવાસીઓને છંછેડશો નહીં", આડકતરી રીતે BJPના નેતાઓને પણ આડેહાથ લીધા
  • RBI ગવર્નરે કરી એક મોટી જાહેરાત, હોમ અને ઓટો લોન થશે સસ્તી
  • ભરૂચ: જંબુસરના કલીયારી ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, કાવી પોલીસે તપાસ શરૂ કરી
  • ભરૂચ: વાલિયા પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.76 હજારની કિંમતના 6 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા
  • ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાં IPLની મેચ પર સટ્ટો રમતા આરોપીની કરી ધરપકડ, એક આરોપી વોન્ટેડ
  • રાશિ ભવિષ્ય 06 જૂન , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
  • ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી


© Copyrights 2024. All rights reserved.

Powered by