કબ્રસ્તાનથી લઈ વકફ પ્રોપર્ટી સુધી : કર્ણાટક સરકારે ખોલી તિજોરી
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે શુક્રવારે રાજ્યનું 16મું બજેટ રજૂ કર્યું. અગાઉના વર્ષોની સરખામણીમાં આ બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે. આ બજેટમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુસ્લિમો માટે તિજોરી ખોલી છે. ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.