પાટણ: MLA લવિંગજી સોલંકીના હસ્તે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યુ,ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે

પાટણ: MLA લવિંગજી સોલંકીના હસ્તે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યુ,ખેડૂતોમાં ખુશીનો માહોલ
New Update

પાટણના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના રાધનપુર સાતલપુર સમી તાલુકાના બનાસ નદીના કાંઠાના ગામના ખેડૂતોની રજૂઆતને ધ્યાને રાખી નર્મદા નિગમની કેનાલમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આજરોજ ધારાસભ્યના હસ્તે ગેટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.નર્મદા નિગમના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાંથી ગેટ ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Patan #farmers #Released #MLA Lovingji Solanki #Banas river
Here are a few more articles:
Read the Next Article