New Update
/connect-gujarat/media/post_banners/2d0af7b1ec91b54ac5c5060dd8464936363b507f646fcc7c9853a0837f577b54.jpg)
શ્રાવણ વદ ચોથના દિવસે શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શ્રુંગાર દર્શન કરવામાં આવ્યો છે. આજરોજ ભક્તો દ્વારા 27 ધ્વજાપૂજા કરવામાં આવેલ હતી.Gશ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજના 06:00 વાગ્યા સુધીમાં અંદાજીત 41500 જેટલા ભક્તો એ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા.