શ્રી સોમનાથ મહાદેવને "ત્રિરંગા" શ્રુંગાર : ધ્વજાપૂજા સાથે પૂજન-અર્ચન કરી ભક્તો ધન્ય થયા
BY Connect Gujarat Desk15 Aug 2022 2:42 PM GMT
X
Connect Gujarat Desk15 Aug 2022 2:42 PM GMT
શ્રાવણ વદ ચોથના દિવસે શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શ્રુંગાર દર્શન કરવામાં આવ્યો છે. આજરોજ ભક્તો દ્વારા 27 ધ્વજાપૂજા કરવામાં આવેલ હતી.Gશ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજના 06:00 વાગ્યા સુધીમાં અંદાજીત 41500 જેટલા ભક્તો એ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા.
Next Story