સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની બદલી, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ બદલીના આપ્યા આદેશ

સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલીક અસરથી બદલી કરી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 200થી વધુ કર્મીને બદલી

New Update
transafar
Advertisment

સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલીક અસરથી બદલી કરી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 200થી વધુ કર્મીને બદલીના આદેશ આપ્યા છે. જેમાં કેટલાકની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે તો કેટલાક કર્મીને જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.

Badli_Hukam_21_2025_1_page-0001.width-800

Badli_Hukam_21_2025_1_page-0002.width-800

Badli_Hukam_21_2025_1_page-0003.width-800

Badli_Hukam_21_2025_1_page-0004.width-800

Badli_Hukam_21_2025_1_page-0004.width-800

Badli_Hukam_21_2025_1_page-0006.width-800

Advertisment
Latest Stories