Connect Gujarat

You Searched For "surendranagar"

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં રાજ્ય કક્ષાના 2 દિવસીય કલા ઉત્સવનું સમાપન કરાયું...

1 Oct 2023 8:31 AM GMT
જવાહર નવોદય વિદ્યાલય પુના રીજન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે 2 દિવસીય કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના બાલા હનુમાન મંદિરના મહંતની અજાણ્યા શખ્સોએ કરી હત્યા, પોલીસ તપાસ શરૂ...

29 Sep 2023 12:33 PM GMT
બાલા હનુમાનજી મંદિરના 50 વર્ષીય મહંત દયારામ ઉર્ફે વિજયગીરી બાપુની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવતા ચકચાર મચી

સુરેન્દ્રનગર: વસ્તડી પુલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ્પ,૫૦૦થી વધુ વિધાર્થીઓના અભ્યાસને અસર

26 Sep 2023 6:19 AM GMT
વસ્તડી ગામથી માત્ર બે કિલોમીટર દુર જ શાળા આવેલી છે પરંતુ શાળાએ જવા માટેના મુખ્ય રસ્તા પરનો પુલ જ ધરાશાયી થયેલો છે

સુરેન્દ્રનગર : બ્રોમીનના ભાવ ગગડતા અગરિયાઓ સાથે ફેક્ટરી માલિકોને પણ થશે અસર..!

23 Sep 2023 7:21 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લામાં સફેદ મીઠુ પકવતા અગરિયાઓને મીઠા ઉત્પાદન બાદ મીઠાના વેસ્ટ પાણીથી આવક થતી હતી.

સુરેન્દ્રનગર : વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો એક દિવસ લંબાવાયો, વરસાદના કારણે 2 દિવસ બંધ જેવી પરિસ્થિતી....

21 Sep 2023 6:36 AM GMT
સુરેન્દ્રનગરમાં યોજાયેલા ચાર દિવસીય તરણેતરના મેળાનો એક દિવસ વરસાદના કારણે વધારવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર : દસાડા-પાટડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત..!

20 Sep 2023 6:46 AM GMT
રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે.

સુરેન્દ્રનગર : થાનગઢ તાલુકાના તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ, લોકોનું ઉમટશે ઘોડાપૂર....

18 Sep 2023 7:15 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામ મુખ્યત્વે તેના તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે.

સુરેન્દ્રનગર : રણમાં મીઠું પકવતા અગરીયાઓએ બચાવી 10 લોકોની જિંદગી, 10 કિમી દૂર જઈને પરિવારનો જીવ બચાવ્યો....

18 Sep 2023 6:39 AM GMT
થોડા સમય અગાઉ રણમાં મીઠું પકવાતા અગરિયાઓ દ્વારા યુવાનોએ બાઈકમા સવાર પતિ-પત્નિ અને એક માસુમ બાળાને હેમખેમ બચાવી લીધા હતા.

સુરેન્દ્રનગર : ધાંગધ્રાના રાજકમલ ચોક નજીક 18 વર્ષીય યુવકની જાહેરમાં હત્યા, પોલીસ તપાસ શરૂ...

16 Sep 2023 9:56 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના રાજકમલ ચોક નજીક 18 વર્ષના યુવાનની જાહેરમાં થયેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર : 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર, ધજા-પૂજાકરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા...

14 Sep 2023 11:38 AM GMT
શ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આવેલ 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા...

સુરેન્દ્રનગર : તરણેતરના લોકમેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ, 18 સપ્ટેમ્બરથી ભાતીગળ મેળો ખુલ્લો મુકાશે...

10 Sep 2023 12:14 PM GMT
થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામ મુખ્યત્વે તેના તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે. જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય...

સુરેન્દ્રનગર : ભારે વરસાદના પગલે બંધ થયેલ ધ્રાંગધ્રાનો લોકમેળો વધુ એક દિવસ લંબાવાયો, લોકોમાં ખુશીનો માહોલ...

10 Sep 2023 8:58 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના દિવસે આવેલ ભારે વરસાદના કારણે મેળામાં વેપારીઓને મોટું નુકશાન થયું હતું,