જમ્મુ-કાશ્મીર : રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન થયા શહીદ
BY Connect Gujarat22 Nov 2023 3:41 PM GMT
X
Connect Gujarat22 Nov 2023 3:41 PM GMT
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, ધરમસાલના બજીમલ વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત મોરચા દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શરૂ થયેલું એન્કાઉન્ટર હજું પણ ચાલુ છે.
Next Story