આતંકવાદીઓને ખતમ કરવાનો તખ્તો તૈયાર, સેના જોઈ રહી છે અંતિમ કોલની રાહ
પહેલગામ આતંકવાદી હુમલા અને ભારત-પાકિસ્તાન તણાવને પગલે, ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે LOC અને વ્યૂહાત્મક વિસ્તારોમાં તેમની તૈનાતી વધારી દીધી છે. ખાસ દળો સક્રિય છે
પહેલગામ આતંકવાદી હુમલા અને ભારત-પાકિસ્તાન તણાવને પગલે, ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે LOC અને વ્યૂહાત્મક વિસ્તારોમાં તેમની તૈનાતી વધારી દીધી છે. ખાસ દળો સક્રિય છે
પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને આ હુમલાની સખત નિંદા કરી અને શોક વ્યક્ત કર્યો. અમેરિકા, યુરોપિયન યુનિયન, ઇઝરાયલ જેવા ઘણા દેશોએ પણ ભારત સાથે પોતાની એકતા દર્શાવી
જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભરૂચમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરાવી
બે આતંકવાદી સેનાનાં કપડામાં આવ્યા હતા, પહેલા તેમણે પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરી ફરાર થઈ ગયા..
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લો કુદરતના કહેરનો સામનો કરી રહ્યું છે. સતત મૂશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે. જિલ્લાના અનેક હિસ્સામાં પુરની સ્થિતિ સર્જાઈ છે.
સૈનિકો ભટ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે વિસ્ફોટમાં 2 ભારતીય જવાનો સાહિદ થયા છે
હુમલો ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર અને વીકલી માર્કેટમાં થયો હતો.આ ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ અને એકનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે આ હુમલો શહેરના મધ્યમાં એક ભીડવાળા બજારમાં થયો હતો.
નવેમ્બર મહિનો કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે સારો છે કારણ કે આ સમયે કાશ્મીરમાં પ્રવાસન સીઝન શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં તમે કાશ્મીર જવાનો પ્લાન બનાવી શકો છો. આવો અમે તમને જણાવીએ કે કાશ્મીર જઈને તમે કઈ કઈ વસ્તુઓનો આનંદ લઈ શકો છો.