New Update
/connect-gujarat/media/post_banners/b9e37530fa2778cad4dd34c65bc1f04cdbbc3e952b3c3ed935d398407183b01f.webp)
વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ માટે 5 વર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ માટે 5 વર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી છે.