20 દિવસમાં 85 લોકોના મોત, હિમાચલમાં વરસાદને કારણે ભારે વિનાશ, મંડીની સ્થિતિ સૌથી ખરાબ
હિમાચલમાં વરસાદ દરમિયાન ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવાથી 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, માર્ગ અકસ્માતોને કારણે 31 લોકોના મોત થયા...
હિમાચલમાં વરસાદ દરમિયાન ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવાથી 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, માર્ગ અકસ્માતોને કારણે 31 લોકોના મોત થયા...
આ સ્ટાર્સ પર સટ્ટાબાજી એપ્લિકેશન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. ED એ હૈદરાબાદ સાયબરાબાદ પોલીસની FIR ના આધારે કેસ નોંધ્યો છે.
શેરબજારમાં તેજી બાદ સતત વધી રહેલી સોનાની કિંમતોમાં ગુરુવાર, 10 જુલાઈ 2025ના રોજ બદલાવ જોવા મળ્યો છે. આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે.
દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આસપાસના વિસ્તારોમાં લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રારંભિક માહિતીમાં, તેની તીવ્રતા 4.1 જણાવવામાં આવી રહી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995
વર્ષો સુધી વત્સલા પન્ના ટાઇગર રિઝર્વની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. વૃદ્ધ હોવા છતાં તે હાથીઓના જૂથની આગેવાન હતી અને અન્ય માદા હાથીઓના બચ્ચાની સંભાળ રાખતી હતી.
ઘરના બજા માળે જ્યારે કૂતરો ભસવા લાગ્યો ત્યારે ઘરના એક સભ્યએ ત્યાં જઈને જોયું તો ઘરની દિવાલમાં તિરાડ પડી ગઈ હતી અને તિરાડમાંથી પાણી ઘરમાં આવી રહ્યું હતું