નવસારી: જલાલપોરના રાણાભાઠા અને કૃષ્ણપુર ગામની ખાંજણમાં ડોલ્ફિન માછલી દેખાતા ઉમટ્યા લોક્ટોળા

New Update
નવસારી: જલાલપોરના રાણાભાઠા અને કૃષ્ણપુર ગામની ખાંજણમાં ડોલ્ફિન માછલી દેખાતા ઉમટ્યા લોક્ટોળા

નવસારી-જલાલપોરના રાણભાઠા અને કૃષ્ણપુર ગામની ખાંજણમાં ડોલ્ફિન માછ્લીદેખાતા કુતુહલ વસ તેને જોવા લોક્ટોળા ઉમટયા હતા.

આજે બપોરે અચાનક નવસારી-જલાલપોરના રાણાભાઠા અને કૃષ્ણપુર ગામની ખાંજણના દરિયામાં અચાનક ડોલ્ફિન દેખાતા તેને જોવા ગામ સહિતના લોકોના લોક્ટોળા ઉમટ્યા હતા.ડોલ્ફિન દેખાયાની જાણ એનિમલ સેવિંગગૃપને કરાતા તેઓની ટીમ પણ ખાંજણમાં દોડી આવી હતી. તેમણે ડોલ્ફિનનું રેશ્ક્યુ કરી તેને સલામત રીતે પુન: દરિયામાં છોડી હતી.

Latest Stories