રાજકોટ : પાન એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય, શનિ-રવિ સ્વૈચ્છીક બંધ રાખવાનો લેવામાં આવ્યો નિર્ણય

New Update
રાજકોટ : પાન એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય, શનિ-રવિ  સ્વૈચ્છીક બંધ રાખવાનો  લેવામાં આવ્યો નિર્ણય

કોરોનાના કેસ વધતા રાજકોટ પાન એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાન-મસાલાની દુકાનો શનિ- રવિ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને લઈને ગામડાઓમાં સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ સેલ્ફ લોકડાઉન લાદવામાં આવ્યું છે. 

Latest Stories