🔴 Breaking
ભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરી પર વિજ્યોત્સવ મનાવાયો, મંત્રી ઈશ્વરસિંહ પટેલનું ભવ્ય સ્વાગત કરાયુનેપાળમાં ભયાનક પૂરનો કહેર : 95નાં મોત, 500 લાપતા; 105 ભારતીયો અને 37 NRIનો પણ સમાવેશએશિયન ગેમ્સ 2026: ક્રિકેટનું શેડ્યૂલ જાહેર, 17 સપ્ટેમ્બરે જાપાન સામે ટકરાશે ભારતીય મહિલા ટીમરક્ષાબંધન પહેલાં ગુજરાતને 101 નવી ST બસોની ભેટ, બહેનોની મુસાફરી બનશે વધુ સરળભરૂચ: જંબુસરના અણખી ગામે જુગાર રમતા 3 જુગારી ઝડપાયા, ભાજપના આગેવાન વોન્ટેડ અંકલેશ્વર: GIDCમાં પારદર્શક ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવા રજુઆત, અરજદારોમાં અસંતોષનેપાળમાં વિકરાળ કુદરતી આફતમાં 105 ભારતીયો સહિત સેંકડો લોકો ગુમ, નદીમાં અચાનક પૂર આવતા આખેઆખા ગામ તણાયાઅંકલેશ્વર: ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન પટેલ ફરી સસ્પેન્ડ,નાણાંકીય ગેરરીતિના આક્ષેપભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરી પર વિજ્યોત્સવ મનાવાયો, મંત્રી ઈશ્વરસિંહ પટેલનું ભવ્ય સ્વાગત કરાયુનેપાળમાં ભયાનક પૂરનો કહેર : 95નાં મોત, 500 લાપતા; 105 ભારતીયો અને 37 NRIનો પણ સમાવેશએશિયન ગેમ્સ 2026: ક્રિકેટનું શેડ્યૂલ જાહેર, 17 સપ્ટેમ્બરે જાપાન સામે ટકરાશે ભારતીય મહિલા ટીમરક્ષાબંધન પહેલાં ગુજરાતને 101 નવી ST બસોની ભેટ, બહેનોની મુસાફરી બનશે વધુ સરળભરૂચ: જંબુસરના અણખી ગામે જુગાર રમતા 3 જુગારી ઝડપાયા, ભાજપના આગેવાન વોન્ટેડ અંકલેશ્વર: GIDCમાં પારદર્શક ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવા રજુઆત, અરજદારોમાં અસંતોષનેપાળમાં વિકરાળ કુદરતી આફતમાં 105 ભારતીયો સહિત સેંકડો લોકો ગુમ, નદીમાં અચાનક પૂર આવતા આખેઆખા ગામ તણાયાઅંકલેશ્વર: ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન પટેલ ફરી સસ્પેન્ડ,નાણાંકીય ગેરરીતિના આક્ષેપ
Featured

સાબરકાંઠા : પ્રાંતિજના કમાલપુરમાં ફુલાવરનું બિયારણ નિકળ્યું ભેળસેળવાળું, ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો…

જિલ્લાના પ્રાંતિજના કમાલપુરના ખેડૂતે સીજન્ટાનું લકી કંપનીનુંનુ ફુલાવરનું બિયારણ ખરીદી કરી દોઢ વીધામાં વાવેતર કર્યું હતું

સાબરકાંઠા : પ્રાંતિજના કમાલપુરમાં ફુલાવરનું બિયારણ નિકળ્યું ભેળસેળવાળું, ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુરના ખેડૂતે સીજન્ટાનું લકી કંપનીનુંનુ ફુલાવરનું બિયારણ ખરીદી કરી દોઢ વીધામાં વાવેતર કર્યું હતું. જે ફુલાવરનું બિયારણ ભેળસેળવાળું નિકળ્યા બાદ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કમાલપુર-સાદોલીયા સીમામાં જમીન માલિક લીલાભાઈ રાવળ ફુલાવરની ખેતી કરે છે. ખેડૂત દ્વારા આશરે દોઢ વીઘાથી પણ વધારે સીજન્ટાનું લકી કંપનીનું ફુલાવરનું બિયારણ 20 પેકેટ જેની એક પેકેટની કિંમત 700 રૂપિયા છે. જે બિયારણ લાવીને ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. પણ થોડાક દિવસો બાદ પણ ખેતરમાં જોઈએ એવો ફુલાવરનો વિકાસ ન થતાં ખેડૂત દ્વારા વેપારીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ બિયારણ બનાવતી કંપનીને જાણ કરી હતી. જોકે, ખેડૂતે હિંમતનગર બાગાયત કચેરી ખાતે રજૂઆત કરતાં બાગાયત અધિકારીઓએ ખેતરમાં આવીને સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે જ ખેડૂત લીલાભાઈ રાવળને બાગાયત અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.

Featured

સાબરકાંઠા : પ્રાંતિજના કમાલપુરમાં ફુલાવરનું બિયારણ નિકળ્યું ભેળસેળવાળું, ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો…

જિલ્લાના પ્રાંતિજના કમાલપુરના ખેડૂતે સીજન્ટાનું લકી કંપનીનુંનુ ફુલાવરનું બિયારણ ખરીદી કરી દોઢ વીધામાં વાવેતર કર્યું હતું

સાબરકાંઠા : પ્રાંતિજના કમાલપુરમાં ફુલાવરનું બિયારણ નિકળ્યું ભેળસેળવાળું, ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુરના ખેડૂતે સીજન્ટાનું લકી કંપનીનુંનુ ફુલાવરનું બિયારણ ખરીદી કરી દોઢ વીધામાં વાવેતર કર્યું હતું. જે ફુલાવરનું બિયારણ ભેળસેળવાળું નિકળ્યા બાદ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કમાલપુર-સાદોલીયા સીમામાં જમીન માલિક લીલાભાઈ રાવળ ફુલાવરની ખેતી કરે છે. ખેડૂત દ્વારા આશરે દોઢ વીઘાથી પણ વધારે સીજન્ટાનું લકી કંપનીનું ફુલાવરનું બિયારણ 20 પેકેટ જેની એક પેકેટની કિંમત 700 રૂપિયા છે. જે બિયારણ લાવીને ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. પણ થોડાક દિવસો બાદ પણ ખેતરમાં જોઈએ એવો ફુલાવરનો વિકાસ ન થતાં ખેડૂત દ્વારા વેપારીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ બિયારણ બનાવતી કંપનીને જાણ કરી હતી. જોકે, ખેડૂતે હિંમતનગર બાગાયત કચેરી ખાતે રજૂઆત કરતાં બાગાયત અધિકારીઓએ ખેતરમાં આવીને સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે જ ખેડૂત લીલાભાઈ રાવળને બાગાયત અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.