ઓસ્ટ્રેલિયા ટી 20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, સૂર્યકુમાર યાદવને સોંપાઈ જવાબદારી

New Update
ઓસ્ટ્રેલિયા ટી 20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, સૂર્યકુમાર યાદવને સોંપાઈ જવાબદારી

વર્લ્ડ કપની બે ફાઈનલ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફરી ટક્કર થવાની છે. 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 સીરિઝ રમાવાની છે. આ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે જેમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો ઋતુરાજ ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવાયો છે.

Advertisment

નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંઘ, જીતેશ શર્મા (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંઘ, પ્રસિધ ક્રિશ્ના, આવેશ ખાન, મુકેશ કુમાર.

Advertisment
Read the Next Article

GT VS LSG: મોહમ્મદ સિરાજના સ્લેજિંગ પર નિકોલસ પૂરને આપ્યો જબરદસ્ત જવાબ

ચાલુ સિઝનમાં ગુજરાતનો આ ચોથો પરાજય હતો અને લખનૌ સામે આ તેમનો બીજો પરાજય હતો. આ મેચમાં, નિકોલસ પૂરને મોહમ્મદ સિરાજના સ્લેજિંગનો યોગ્ય જવાબ આપ્યો,

New Update
aaa

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિકોલસ પૂરને શાનદાર બેટિંગ કરી, જેના કારણે લખનૌ સુપરજાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું.

Advertisment

ચાલુ સિઝનમાં ગુજરાતનો આ ચોથો પરાજય હતો અને લખનૌ સામે આ તેમનો બીજો પરાજય હતો. આ મેચમાં, નિકોલસ પૂરને મોહમ્મદ સિરાજના સ્લેજિંગનો યોગ્ય જવાબ આપ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

પુરણનો કટાક્ષભર્યો જવાબ

આ ક્ષણ લખનૌની ઇનિંગની 16મી ઓવરમાં આવી જ્યારે સિરાજે પૂરણને કેટલાક કઠોર શબ્દો કહ્યા. કેરેબિયન બેટ્સમેને બેટથી આક્રમક વલણ બતાવ્યું અને સિરાજના આગામી બે બોલ પર જોરદાર ફટકા માર્યા. ડાબા હાથના બેટ્સમેને પહેલા ડીપ મિડ-વિકેટ પર છગ્ગો ફટકાર્યો અને પછીના બોલ પર બોલરના માથા પર ચોગ્ગો ફટકાર્યો.

ત્યારબાદ નિકોલસ પૂરને બોલર તરફ એક ચુંબન કર્યું, જે કટાક્ષપૂર્ણ હતું પણ બોલર માટે એક જોરદાર જવાબ હતો. કોમેન્ટ્રી પેનલનો ભાગ રહેલા સિમોન ડૌલે આ ક્ષણે કહ્યું, 'હવે તમે શું કહો છો?' સિરાજ શાંતિથી પાછળ ગયો.

Advertisment
Latest Stories