ત્રીજી વનડે માટે કુલદીપ યાદવની એન્ટ્રી કન્ફર્મ, શું વિરાટ કોહલી થશે બહાર ?
ભારતીય ટીમે પહેલી બે મેચ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી ગુમાવી દીધી છે. ત્રીજી મેચ શનિવારે સિડનીમાં યોજાવાની છે.
ભારતીય ટીમે પહેલી બે મેચ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી ગુમાવી દીધી છે. ત્રીજી મેચ શનિવારે સિડનીમાં યોજાવાની છે.
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક મહત્વપૂર્ણ ODI વર્લ્ડ કપ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું. સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની દ્રષ્ટિએ
મહિલા ODI વર્લ્ડ કપના કરો યા મરો મેચમાં, ભારતીય મહિલા ટીમે તેમનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. તેમણે ન્યૂઝીલેન્ડ સામે 340 રન બનાવ્યા. નવી મુંબઈના DY
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ એડિલેડમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને હરાવીને ODI શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી હતી
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટે એડિલેડ ઓવલ ખાતે બીજી વનડેમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને શુભમન ગિલને આઉટ કર્યા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી મેચ ગુરુવાર, 23 ઓક્ટોબરે એડિલેડના એડિલેડ ઓવલ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા
ભારતના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીનું વાપસી નિરાશાજનક રહ્યું છે. તે પર્થમાં પ્રથમ વનડેમાં આઠ બોલમાં શૂન્ય રન પર આઉટ થયો હતો.
ઋષભ પંત (ભારત A ટીમના કેપ્ટન) ને જુલાઈમાં માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેઓ રમતથી દૂર રહ્યા હતા.