સુરત:તપતેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ મહાપુરાણનું આયોજન, કથાકાર ધવલ વ્યાસ કરાવી રહ્યા છે કથાનું રસપાન
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વિમાનગર સ્થિત તપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે…
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વિમાનગર સ્થિત તપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે…
પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા માટે આવેલ કિશોર પટેલ શિવલિંગ પાસે બેસી અભિષેક કરી રહ્યા…
સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દેશના વિવિધ રાજ્યો અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી લોકો આ મંદિરે દર્શન કરવા…
ધ્વજાને કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેથી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ ધ્વજા પૂજા અતી મહત્વની અને પુણ્યદાયક…
પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે કાવડ અભિષેક કાર્યક્રમનું અખિલ ભારતીય હિન્દુ ધર્મ સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
તસ્કરની તમામ હરકત અને દાનપેટી તોડીને કરાયેલી ચોરી મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ
જંબુસર તાલુકાના દરિયાકાંઠે આવેલ રૂનાડ ગામે વર્ષો પહેલા પાંડવો દ્વારા સ્થાપવામાં મહાદેવનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું,
હરિદ્વાર, ચિત્રકૂટ સહિતના ધાર્મિક સ્થાનોમાં કથાનું રસપાન કરાવી ચુકનાર ઈલાવના વિખ્યાત કથાકાર ધનેન્દ્રભાઈ વ્યાસ વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય…