ભરૂચ:કંબોઇમાં મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોનો સાગર છલકાયો સમુદ્રના પાણીથી આપમેળે થાય છે અભિષેક
કંબોઇના નયનરમ્ય દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે આજે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તો ઉમટી…
કંબોઇના નયનરમ્ય દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે આજે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તો ઉમટી…
સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તોને દર્શન-પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.…
સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે..