અમરેલી : અણધારી આકાશી આફતે ખેડૂતોને રોવડાવ્યા, ખેતીપાકો તહસનહસ થઈ જતાં હાલત કફોડી..!
કમોસમી માવઠાના મારથી ખેડૂતને પછડાટ મળી છે, જ્યારે મોટાભાગના ખેતીપાકોને નુકશાની થઈ છે
કમોસમી માવઠાના મારથી ખેડૂતને પછડાટ મળી છે, જ્યારે મોટાભાગના ખેતીપાકોને નુકશાની થઈ છે