અંકલેશ્વર: નોટિફાઇડ એરિયામાં ઉભા કરાયેલા દબાણ ક્યારે થશે દૂર, ટ્રાફિકની સમસ્યામાં વધારો
જાગૃત નાગરિક અતુલ માંકડીયાએ આક્ષેપ કરી વહેલી તકે જી.આઈ.ડી.સી.માં આવેલ દબાણો પણ હટાવવામાં આવે તેવી માંગ કરી છે.
જાગૃત નાગરિક અતુલ માંકડીયાએ આક્ષેપ કરી વહેલી તકે જી.આઈ.ડી.સી.માં આવેલ દબાણો પણ હટાવવામાં આવે તેવી માંગ કરી છે.