🔴 Breaking
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર, દિલ્હીમાં થશે 3 મેચભરૂચ જિલ્લામાં 74 સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા, એનાલોગ પનીર, ચીઝનો 34 કિલો જથ્થો ઝડપાતા નાશ કરાયોસુરેન્દ્રનગર : પોલીસે ભાગીદારે આચરેલી રૂ.5.14 કરોડની છેતરપિંડીનો ઉકેલ, તમામ વાહનો અરજદારને પરત અપાવ્યાસુરત : સસ્તુ સોનુ આપવાના બહાને રૂ.1.08 કરોડની ઠગાઈનો ભેદ ઉકેલાયો,પોલીસે આરોપીની કરી ધરપકડસુરત : નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડો.હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં ABVPનો ઉગ્ર વિરોધઅમદાવાદ : વાયુ પ્રદૂષણ રોકવા AMC અને IIT કાનપુર લાવ્યા હાઇટેક ‘લેબ ઓન વ્હીલ્સ’,સ્માર્ટ સેન્સિંગ પ્રોજેક્ટથી પ્રદૂષણ સામે જંગઅંકલેશ્વર: ચાલુ બાઇક પર બે બાળકો સાથે રીલ બનાવવી યુવાનને ભારે પડી,પોલીસે કરી કડક કાર્યવાહીરાજકોટ :  400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ સાથે દેવયાની ઝાલા 2026ની એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇભારત-અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર, દિલ્હીમાં થશે 3 મેચભરૂચ જિલ્લામાં 74 સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા, એનાલોગ પનીર, ચીઝનો 34 કિલો જથ્થો ઝડપાતા નાશ કરાયોસુરેન્દ્રનગર : પોલીસે ભાગીદારે આચરેલી રૂ.5.14 કરોડની છેતરપિંડીનો ઉકેલ, તમામ વાહનો અરજદારને પરત અપાવ્યાસુરત : સસ્તુ સોનુ આપવાના બહાને રૂ.1.08 કરોડની ઠગાઈનો ભેદ ઉકેલાયો,પોલીસે આરોપીની કરી ધરપકડસુરત : નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડો.હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં ABVPનો ઉગ્ર વિરોધઅમદાવાદ : વાયુ પ્રદૂષણ રોકવા AMC અને IIT કાનપુર લાવ્યા હાઇટેક ‘લેબ ઓન વ્હીલ્સ’,સ્માર્ટ સેન્સિંગ પ્રોજેક્ટથી પ્રદૂષણ સામે જંગઅંકલેશ્વર: ચાલુ બાઇક પર બે બાળકો સાથે રીલ બનાવવી યુવાનને ભારે પડી,પોલીસે કરી કડક કાર્યવાહીરાજકોટ :  400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ સાથે દેવયાની ઝાલા 2026ની એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ

Tag: <span>પવિત્ર શ્રાવણ માસ</span>

ભરૂચ:ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાન ચાલીસાનું પારાયણ,પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયો

Aug 23, 2025 1 min read

પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજન…

ભરૂચ : શ્રાવણ માસના અંતિમ દિવસે ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી,હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

Aug 23, 2025 1 min read

શ્રાવણ મસસના અંતિમ સોમવારે સવારથી જ મંદિરમાં લાંબી કતારો લાગી હતી.શ્રાવણ માસના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન…

ભરૂચ: આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ અને શનિવારી અમાસ, ભૃગુઋષિ મંદિર સ્થિત શનિદેવના મંદિરે ઉમટી ભક્તોની ભારે ભીડ

Aug 23, 2025 1 min read

ભરૂચ શહેરના પ્રાચીન અને પવિત્ર ભૃગુઋષિ મંદિર પરિસરમાં વહેલી સવારે જ મંદિરમાં ભક્તો લાંબી કતારમાં ઉભા રહી શનિદેવના…

ભરૂચ: શ્રાવણ માસના અંતિમ સોમવારે કાવડયાત્રાનું આયોજન, નર્મદાના નિરથી નવનાથ મહાદેવને કરાયો જળાભિષેક

Aug 18, 2025 1 min read

નર્મદાના જળથી નવનાથ મહાદેવને જળાભિષેક કરાયો હતો. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું…

અંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા શ્રાવણી સમૂહ મહાપૂજાનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

Aug 11, 2025 1 min read

અંકલેશ્વરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે શ્રાવણી સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો…

સુરત :  શ્રાવણ મહિનામાં 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચનાના સંકલ્પને સાર્થક કરતા શિવભક્ત

Aug 11, 2025 1 min read

લાડવી ગામ ખાતે શ્રાવણ મહિનામાં શિવભક્તિની અનોખી શ્રદ્ધાના દર્શન થયા જેમાં 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના…

અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનું આયોજન, ભાવિક ભક્તો લઇ રહ્યા છે લાભ

Aug 3, 2025 1 min read

અંકલેશ્વર રાધા વલ્લભજીની હવેલીમાં ગોસ્વામી મનોજલાલજી દ્વારા સુંદર ઝાંખીઓ તૈયાર કરવામાં આવી રહી છે અને હિંડોળામાં પ્રભુજીને ઝુલાવવામાં…

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું

Jul 26, 2025 1 min read

આ પવિત્ર સ્થાનની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર, રોકડિયા હનુમાનજી, નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના…

અંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભ

Jul 26, 2025 1 min read

અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો…

દ્વારકા : નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ભક્તો બન્યા શિવમય,મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયુ

Jul 25, 2025 1 min read

નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.અહીયા ભોળાનાથની 85 ફૂટ…