ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર,દંડવત્ અને પદયાત્રા કરી માઈભક્તો માં અંબાના દ્વારે પહોંચ્યા
6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું
6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે, ત્યારે અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર પ્રશિક્ષણવર્ગ નો પ્રારંભ થયો છે