અંકલેશ્વર : છેલ્લા 24 કલાકમાં આગની 2 ઘટના, અંસાર માર્કેટ અને એરોન પ્લાઝાના રેસ્ટોરન્ટમાં આગ લાગતાં દોડધામ.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આગની 2 અલગ અલગ ઘટના સામે આવી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આગની 2 અલગ અલગ ઘટના સામે આવી છે.