સુરેન્દ્રનગર : બિસ્માર માર્ગને લઇને AAPનો અનોખો વિરોધ, ફાળો એકઠો કરી ખુદ કાર્યકરોએ જ ખાડા પુર્યા
સુરેન્દ્રનગર શહેરમાં પાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં ન આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ફાળો એકઠો…
સુરેન્દ્રનગર શહેરમાં પાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં ન આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ફાળો એકઠો…