ISRO ચીફ એસ. સોમનાથને કેન્સર:આદિત્ય L1ના લોન્ચિંગ દિવસે ખબર પડી
ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના લોન્ચિંગ સમયે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ના પ્રમુખ એસ. સોમનાથ કેન્સરથી પીડાતા હતા.
ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના લોન્ચિંગ સમયે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ના પ્રમુખ એસ. સોમનાથ કેન્સરથી પીડાતા હતા.
ભારતે ગયા મહિને ચંદ્રયાન-3 ની સફળતાના દિવસો બાદ તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું.
ઈસરોએ 15 સપ્ટેમ્બરના રોજ મોડી રાતે લગભગ 2 વાગ્યે ચોથી વખત આદિત્ય એલ1ની ભ્રમણકક્ષા વધારી હતી.
ISROએ આજે વહેલી સવારે 2.30 વાગ્યે આ ઓપરેશન પૂર્ણ થવાની માહિતી X(ટ્વિટર) પર આપી હતી.
સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ભારતનું પ્રથમ અવકાશ-આધારિત સૌર મિશન આદિત્ય-L1 શનિવારે સવારે 11:50 વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રના સતીશ…
ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારત સૂર્ય મિશન આદિત્ય-L1 લોન્ચ કરવા માટે તૈયાર છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું…
આદિત્ય L1 મિશનની પ્રક્ષેપણ તારીખ ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ISRO સૂર્યનો અભ્યાસ કરવા માટે તૈયાર છે.