ભરૂચ : સ્વ. અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે પંડિત ઓમકારનાથ હૉલ ખાતે સદ્દભાવના સભા યોજાય
સ્વ. અહેમદભાઈ પટેલના સેવાકીય સદકાર્યોને યાદ કરી તેમના યોગદાનને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સ્વ. અહેમદભાઈ પટેલના સેવાકીય સદકાર્યોને યાદ કરી તેમના યોગદાનને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં પીવાના પાણીની પરબનું ફૈઝલ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું..