અંકલેશ્વર: ગણેશ વિસર્જન માટે નગર સેવા સદન દ્વારા 3 કૃત્રિમ જળકુંડનું કરાયુ નિર્માણ
નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું ભરૂચ…
નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું ભરૂચ…
રાત્રિના સમયે અજાણ્યા ઇસમોએ દરવાજાનું તાળુ તોડી અંદર રહેલાં 20 પશુઓને ભગાડી ગયાં હતાં.આ અંગે નગર સેવા સદનના…
ચાંદીપુરા વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે શાળા, આંગણવાડી સહિત સ્લમ વિસ્તારમાં સધન સફાઈ સાથે દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી ગુજરાત | ભરૂચ | આરોગ્ય…
નિલેશ પટેલે કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારતા પૂર્વે તેમના રાજકીય ગુરૂ એવા સ્વર્ગીય પ્રદીપ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનુ આયોજન, શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું કરવામાં આવશે નવનિર્માણ.
ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો છે અકસ્માત ઝોન, 2 દિવસથી નમી પડ્યો છે સ્ટ્રીટ લાઇટનો પોલ.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે ખરીદેલા 3 વાહનોનું પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ…
વિપક્ષના હોબાળા બાદ બન્ને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી.
અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું
મંગળવારની રાત્રે ભરૂચ અને અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયાં હતાં. ખાસ…