ભરૂચ: અંકલેશ્વરમાં બિસ્માર માર્ગના પ્રશ્ને સ્થાનિકોએ ઢોલ નગારા વગાડી પ્રમુખને કરાવી પદયાત્રા
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિસ્માર માર્ગના પ્રશ્ને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો.સ્થાનિકો ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરીએ…
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિસ્માર માર્ગના પ્રશ્ને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો.સ્થાનિકો ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરીએ…
પીરામણથી ગુજરાત ગેસ કંપની સુધીનો રોડ બિસ્માર, રસ્તા પર કરાયેલા ખોદકામથી સ્થિતિ વધુ વિકટ બની.
નગરપાલિકાની સામાન્યસભા તોફાની બની, વિપક્ષના સભ્યોએ અમુક ઠરાવો સામે કર્યો વિરોધ.
ચોમાસાના પ્રારંભે જ ઠેર ઠેર ગંદકી, સ્વચ્છતા અભિયાનના ઉડયાં ધજાગરા.
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલી સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાઇ રહી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી
સરકાર દ્વારા પરિવારજનોને રૂ.25 લાખની સહાય અપાય, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રકમ ફાળવાય.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેન તથા તેના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં રાજયમાં…
રાજયમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થઈ છે અને નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપ પ્રમુખની વરણી સંપન્ન થઈ…