ગાંધીનગર:પડતર પ્રશ્નોને લઈ માજી સૈનિકોનું સરકાર સામે આંદોલન,જુઓ કયા પ્રશ્નોનાં નિરાકરણની કરી રહ્યા છે માંગ
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 14 મુદ્દાની લડતને લઈ મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થતા સરકારી તંત્ર અને પોલીસ…
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 14 મુદ્દાની લડતને લઈ મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થતા સરકારી તંત્ર અને પોલીસ…
સુરેન્દ્રનગરમાં 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટ સુધી બાળકી ફસાય, ધ્રાંગધ્રામાં આર્મી દ્વારા કરવામાં આવ્યું રેસક્યું ઓપરેશન
જવાનનો પાર્થિવ દેહ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખરોલ ગામે આવી પહોંચતા આખું ગામ ગમગીન થયું હતું.
AAP સાંસદ સંજય સિંહ અને JDU નેતા ઉપેન્દ્ર કુશવાહાએ સૈન્ય ભરતી સંબંધિત સ્ક્રીન શૉટ શેર કરીને યોજના પર…
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનામાં ફસાયેલા 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. શનિવારે લોઅર સંગમમાંથી સોળમો મૃતદેહ…
શહીદ વીર રમેશ જોગલની 23મી પુણ્યતિથિ નિમિત્તે જામનગર જિલ્લા માજી સૈનિક દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઈકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23ની રજૂઆત બાદ આજે પહેલીવાર સંસદમાં ચર્ચા થઈ.
નરેન્દ્ર મોદી સરકારે દિવંગત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને પદ્મ વિભૂષણથી સન્માનિત કરીને એક મોટું…
જ્યાં સુરક્ષાદળોએ બડગામમાં જોલવા કાલપોરા ચદૂરા વિસ્તારમાં થયેલી અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક પોલીસ જવાન ઘાયલ થયો છે