ગાંધીનગર : કોરોનાથી મૃતકોને વળતરની માંગ સાથે કોંગ્રેસનો હોબાળો
કોરોનાના મૃતકોને વળતર સહિતના મુદ્દે વિપક્ષના આક્રમક તેવરની સામે શાસકપક્ષ નબળો જણાયો હતો.
કોરોનાના મૃતકોને વળતર સહિતના મુદ્દે વિપક્ષના આક્રમક તેવરની સામે શાસકપક્ષ નબળો જણાયો હતો.
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઇ રહયું છે. બે દિવસીય સત્રમાં સરકારને ઘેરવાની રણનિતિ…