સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતીની ઉજવણી કરાય
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા પણ ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા પણ ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
બકરાવાડી વિસ્તારના દલિત સમાજ દ્વારા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની સયાજીબાગ સ્થિત સંકલ્પભૂમિ ખાતે આવેલી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ…
ભારતીય બંધારણના ઘડવૈયા એટલેકે ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને જન્મજયંતી નિમિતે ભરુચ જિલ્લાના સ્ટેશન પાસે આવેલ આંબેડર્કની પ્રતિમાને ફૂલહાર…