વડોદરા : બહુચરાજી સ્મશાનમાં ચિતા ખૂટી પડતાં મૃતકોના સ્વજનો અટવાયા, ખાસવાડી સ્મશાનનું સમારકામ પૂર્ણ કરવા માંગ
વડોદરા શહેરના બહુચરાજી સ્મશાન ખાતે મૃતદેહોનો ખડકલો જોવા મળ્યો હતો, અને તેના કારણે અનેક મૃતદેહ વેઇટિંગમાં રહ્યા હતા.
વડોદરા શહેરના બહુચરાજી સ્મશાન ખાતે મૃતદેહોનો ખડકલો જોવા મળ્યો હતો, અને તેના કારણે અનેક મૃતદેહ વેઇટિંગમાં રહ્યા હતા.