બનાસકાંઠા : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે યોજાશે સ્પર્ધા…
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે
સુદ્ધ મન અને સુદ્ધ કર્મ જ ભક્તિનું પ્રથમ સોપાન છે. ધર્મમાં જેમ સંપૂર્ણ શ્રદ્ધા જરૂરી છે, તેવી જ…
ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં…
પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ…
વાવ તાલુકાના તીર્થગામમાં વાદી સમાજ દ્વારા વિરોધ, ભિક્ષાવૃત્તિ કરતાં 2 લોકોએ મહિલાના ફોટા ક્લિક કર્યા.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માત બાદ વાહનમાં આગ લાગી હતી. જે બાદ અફરાતફરી મચી હોવાનો બનાવ સામે…
બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, ડીસા પાલનપુર હાઇવે પર કેમિકલ ભરેલા…
ગુજરાત વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-૨૦૨૨ મુજબ ગુજરાતના ૭ જિલ્લાઓમાં વર્ષ-૨૦૨૨ની સ્થિતિએ અંદાજે ૩૫૮ રીંછની…
આજે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગ્રીન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાંકરેજ તાલુકાના નાથપુરા ગામના આધેડને હનીટ્રેપમાં ફસાવનાર 2 મહિલા સહિત 5 લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ…