અમદાવાદ: ભારતી આશ્રમ વિવાદમાં ઋષિ ભારતી બાપુના સમર્થકો પહોંચ્યા પોલીસ મથકે,કહ્યું બાપુ પર થયેલ ફરિયાદ ખોટી છે
સરખેજ પોલીસને આપ્યું આવેદનપત્ર, ઋષિ ભારતી બાપુ પર થયેલ ફરિયાદ ખોટી હોવાનો દાવો
સરખેજ પોલીસને આપ્યું આવેદનપત્ર, ઋષિ ભારતી બાપુ પર થયેલ ફરિયાદ ખોટી હોવાનો દાવો
વડોદરા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે જમીન વિવાદ બાબતે દબાણ હોવાના કારણે તેઓ આશ્રમ…
વિવાદથી કંટાળીને સ્વામી હરિહરાનંદે કહ્યું, હું બધું છોડીને નીકળી જાવ છું. એમ કહી નીકળી ગયા હતા