Connect Gujarat

You Searched For "bharuch corona update"

ભરૂચ : છેલ્લા 24 કલાકમાં કુલ 5 કોરોનાગ્રસ્ત દર્દીના મોત, તંત્રની ચિંતામાં થયો વધારો

13 Oct 2020 7:14 AM GMT
કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોનાનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે, ત્યારે ભરૂચ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 5 કોરોનાગ્રસ્ત...

ભરૂચ : મૃત્યુ બાદ અસ્થિ વિસર્જનની પરંપરાને પણ નડયો કોરોના, જુઓ શું છે આખી ઘટના

8 Oct 2020 8:44 AM GMT
ભરૂચના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે બનાવવામાં આવેલાં ખાસ કોવીડ સ્મશાન ખાતે દર્દીના અંતિમ સંસ્કાર બાદ સ્વજનો અસ્થિ લેવા પણ ન આવતાં હોવાની વિગતો બહાર આવી...

ભરૂચ : રવિવારી બજારમાં ઉમટી પડી ભીડ, માસ્ક વિના કોરોનાના સંક્રમણનો ભય

4 Oct 2020 10:16 AM GMT
ભરૂચ સહિત રાજયમાં કોરોના વાયરસના કેસ વધી રહયાં છે ત્યારે હવે લોકો માસ્ક પહેરે તે એકદમ આવશ્યક છે પણ ભરૂચ શહેરમાં ભરાતાં રવિવારી બજારમાં અનેક લોકો માસ્ક...

ભરૂચ : કન્ટેન્મેન્ટ એરિયા માત્ર દેખાડા માટે સીલ ?, લોકોની બિન્દાસ્ત અવરજવર

21 Sep 2020 10:26 AM GMT
ભરૂચ શહેર તથા જીલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહયાં છે ત્યારે કન્ટેમેન્ટ એરિયામાં નિયમોનો અમલ થતો ન હોવાની ફરિયાદ ઉઠી છે. કન્ટેમેન્ટ વિસ્તારમાંથી...

ભરૂચ : નવરાત્રીનું આયોજન થશે તો કોરોના બેકાબુ બનશે, જુઓ શું કહે છે તબીબો

20 Sep 2020 9:55 AM GMT
રાજયમાં નવરાત્રી મહોત્સવના આયોજન માટે સરકાર પર દબાણ આવી રહયું છે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે તો કોરોના બેકાબુ બની જશે તેવો મત ભરૂચના તબીબોએ...

ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે થશે અંતિમ સંસ્કાર, માનવતાના ધોરણે કામગીરી ચાલુ રખાશે

18 Sep 2020 7:23 AM GMT
ભરૂચમાં ખાસ કોવીડ -19 સ્મશાન ખાતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયં સેવકોએ પડતર માંગણીઓ સંદર્ભમાં કામગીરી બંધ કરવાનો નિર્ણય લેતાં દોડધામ મચી ગઇ હતી....

ભરૂચ : કોવીડના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયંસેવકો હવે થાકયાં, જુઓ શું છે કારણ

15 Sep 2020 9:52 AM GMT
ભરૂચ ખાતે બનાવવામાં આવેલાં રાજયના એક માત્ર કોવીડ-19 સ્મશાનગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર અટકી જાય તેવા સંજોગો ઉભા થયાં છે. પાલિકા દ્વારા પુરતી સુવિધા...

ભરૂચ : મહેસુલ વિભાગના નાયબ મામલતદાર કોરોના પોઝીટીવ, કચેરી 3 દિવસ માટે બંધ

15 Sep 2020 9:26 AM GMT
ભરૂચના કણબીવગા વિસ્તારમાં આવેલી મામલતદારની કચેરીને ત્રણ દીવસ માટે બંધ કરવાની ફરજ પડી છે. કચેરીમાં આવેલાં મહેસુલ વિભાગના નાયબ મામલતદારને કોરોના થયા બાદ...

ભરૂચ : ઝઘડીયા GIDCની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં થયો ગેસ લીકેજ, કામદારોમાં મચી નાસભાગ

14 Sep 2020 1:38 PM GMT
ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝના P-55 પ્લાન્ટમાં એકાએક ગેસ લીક થતાં કંપનીના કામદારોમાં ભારે નાસભાગ મચી હતી.મળતી...

ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના ૪૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા

5 Sep 2020 3:37 PM GMT
ભાવનગર જિલ્લામા આજરોજ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૦૫૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૯...

ભરૂચ: આમોદ મામલતદાર કચેરીમાં જુનિયર ક્લાર્કનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો

24 July 2020 4:03 PM GMT
આમોદ મામલતદાર કચેરીમાં જુનિયર ક્લાર્કને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા મામલતદાર કચેરીના સ્ટાફમાં ભય ફેલાયો છે. ભરુચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ...

ભરૂચ : કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર બનશે સરળ, જુઓ કેવી કરાઇ વ્યવસ્થા

19 July 2020 8:58 AM GMT
ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલાં સ્મશાનગૃહોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર સામે સ્થાનિક રહીશો વિરોધ કરી રહયાં છે. લોકોના વિરોધના પગલે વહીવટીતંત્રએ...