ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદ એ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી,ઠેર ઠેર ભવ્ય ઝુલુસ નીકળ્યા
ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ ઝુલૂસ કાઢી ઇટેમિલાદના પર્વની ઉજવણી કરી હતી..
ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ ઝુલૂસ કાઢી ઇટેમિલાદના પર્વની ઉજવણી કરી હતી..
"સરકાર કી આમદ મરહબા", "દિલદાર કી આમદ મરહબા"ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું
પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબનો આજે જન્મદિવસ છે જેને વિશ્વભરના મુસ્લિમો ઇદે મીલાદના નામે ઉજવણી કરે છે.