ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં જંગલી પ્રાણીઓના ત્રાસથી 1000 થી વધુ વીઘા જમીન પાક વિહોણી બની
ખેડૂતો દ્વારા દિવસ રાત ખેતીના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે અનેક પ્રયત્નો કરે છે તેમ છતાં જંગલી પ્રાણીઓથી પાક…
ખેડૂતો દ્વારા દિવસ રાત ખેતીના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે અનેક પ્રયત્નો કરે છે તેમ છતાં જંગલી પ્રાણીઓથી પાક…
ખેડૂતો દ્વારા દિવસ રાત ખેતીના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે અનેક પ્રયત્નો કરે છે તેમ છતાં જંગલી પ્રાણીઓથી પાક…
ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં બમણા ઉત્સાહથી ડાંગરના તરુની વાવણી કરી હતી,પણ ભારે વરસાદને કારણે હજુ ય ખેતરોમાં પાણી ભરાય …
કમોસમી વરસાદે રવિ પાક ઉપરાંત 96 હજાર હેક્ટરમાં કપાસ અને 72 હજાર હેક્ટરમાં કરાયેલ તુવેરના વાવેતરની ગુણવત્તા અને…
ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી
સરકાર દ્વારા 33 ટકાની અને બે હેકટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મઝાક ઉડાવી છે
ઉંટીયાદરા ગામના ખાતેદારોથી 54 જેટલા લાભાર્થી ખાતેદારોને આ એવોર્ડ જાહેર થતા એક એકરે રૂપીયા એક કરોડ મળવાપાત્ર થશે
ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં ભરૂચમાં ચક્કાજામનો પ્રયાસ કરનાર પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી…
ભરૂચ જિલ્લામાં હવા પ્રદુષણથી કપાસ સહિતના પાકોને થયેલા નુકશાનનો મામલો હવે રાજકીય રંગ પકડી રહયો છે.
ભરૂચના આમોદ તાલુકાના અનોર સહિત આસપાસના ગામના ખેડૂતોનો હજારો હેકટર ઉભો પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.