અંકલેશ્વર : બોઈદ્રાની સીમમાં ચાલતી ખાવડા-નવસારી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોનો વિરોધ…
પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન…
પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન…
ઝઘડીયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે કેળના ખેતરો તેમજ બાજરી અને જુવારના પાકમાં ખૂબ મોટા…
ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર…
અંકલેશ્વર તાલુકાનું જુના ધંતુરીયા ગામ નર્મદા નદીને કાંઠે વસેલું હતું,પરંતુ કાળક્રમે નદીમાં આવતા ઘોડાપૂરને પરિણામે આ ગામ આજે…
અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ…
અંકલેશ્વરના કાંસીયા ગામના ખેડૂતએ પોતના ખેતરમાં ફણસની સફળ ખેતી કરી બતાવી છે. ફણસ ખાવામાં બહુ જ સ્વાદિષ્ય હોય…
ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવૉર્ડમની…
ખેડૂતોને તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પી.એસ.એસ. સ્કીમ અંતર્ગત પ્રતિ ક્વિન્ટલ તુવેરના 7550…
જંબુસરમાં છેલ્લા દસ-બાર દિવસથી ટેકાના ભાવે તુવેરની ખરીદી થઈ રહી છે ત્યારે 23,000 જેટલી બેગની ખરીદી કરવામાં આવી…
સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ત્રણેય ડેમની કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ડેમોને ઉંડા કરીને તેમની પાણી…