અંકલેશ્વર: પુરના પાણીથી કાંઠા વિસ્તારમાં શાકભાજીના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોની વળતરની માંગ
નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પુરના પાણી ફરી…
નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પુરના પાણી ફરી…
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. જેથી કરીને…
ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના ખેડૂતોને પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ આપવાના…
ભરૂચના જંબુસરમાં ખાતરની અછતના પગલે ધરતીના તાતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતો ખાતર ખરીદવા માટે લાંબી…
ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ…
પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન…
ઝઘડીયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે કેળના ખેતરો તેમજ બાજરી અને જુવારના પાકમાં ખૂબ મોટા…
ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર…
અંકલેશ્વર તાલુકાનું જુના ધંતુરીયા ગામ નર્મદા નદીને કાંઠે વસેલું હતું,પરંતુ કાળક્રમે નદીમાં આવતા ઘોડાપૂરને પરિણામે આ ગામ આજે…
અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ…