ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી…
અહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલ દ્વારા ઇન્દોર અને પાણેથા ગામની મુલાકાત લેવામાં આવી
અહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલ દ્વારા ઇન્દોર અને પાણેથા ગામની મુલાકાત લેવામાં આવી
સરકાર દ્વારા પુરના પાણીના કારણે થયેલ નુકસાનનો ભોગ બનનાર પુરઅગ્રસ્તોને ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામ નજીક પૂર અસરગ્રસ્ત એક વૃદ્ધાનું ઝુંપડું પણ પાણીમાં તણાઈ ગયું હતું
ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી
ફૈઝલ પટેલ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઝઘડીયા તાલુકાના જૂના…
17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના…
પ્રાથમિક કુમાર શાળા-કન્યા શાળા અને કડોદ ગામના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવા કોઈપણ અસર ન પહોંચે તે માટે 400થી વધુ…
કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના રિપોર્ટર રાકેશ ચૌમલે આ દ્રશ્યો જોતાં તેઓએ તરત જ તંત્રને જાણ કરી હતી...
પૂરઅસરગ્રસ્ત ગામોમાં પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા લોકોને જીવન જરરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું
સરકાર દ્વારા 33 ટકાની અને બે હેકટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મઝાક ઉડાવી છે