ભરૂચ પરથી સંભવિત પુરનું સંકટ ટળ્યુ, ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહ્યા બાદ સપાટીમાં સતત ઘટાડો
સરદાર સરોવરમાં 5 લાખ ક્યુસેક પાણીની વિપુલ આવકના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 4.06 લાખ ક્યુસેક પાણી…
સરદાર સરોવરમાં 5 લાખ ક્યુસેક પાણીની વિપુલ આવકના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 4.06 લાખ ક્યુસેક પાણી…
સાહોલ અને વડોલી વાંક નજીક ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. નદીમાં વધેલા પાણીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના…
સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ આવતીકાલે જિલ્લાભરની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોમાં…
ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડુબી જવાથી મુત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે…
ભરૂચ જિલ્લાના લોકોને ખુબ મોટા પાયે નુકશાન થયું છે અને સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર…
ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન-અંકલેશ્વર દ્વારા વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું…
આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં હાલમાં જ પાણીએ ભયજનક સપાટી પાર કરી હતી. જેને લઇ આમોદ તાલુકાના…
પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો…
ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો…
નર્મદાના પુરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો. ધરતીપુત્રો તેમજ અન્ય…