ભરૂચ : વોર્ડ નંબર -10ના રહીશો સાથે પાલિકાનું ઓરમાયું વર્તન, રહીશોએ કર્યો ચકકાજામ
ભરૂચના ફાટાતળાવ સહિત આસપાસના વિસ્તારોમાં પાલિકા ઓરમાયુ વર્તન રાખતું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના રહીશોએ ચકકાજામ કરી…
ભરૂચના ફાટાતળાવ સહિત આસપાસના વિસ્તારોમાં પાલિકા ઓરમાયુ વર્તન રાખતું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના રહીશોએ ચકકાજામ કરી…
રસ્તાની કામગીરીમાં પાલિકા તરફથી વિધ્નો ઉભા કરાઇ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સીલરે આંદોલનની ચીમકી આપી છે.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ડી.એ.આનંદપુરા સ્પોટર્સ કોમ્પલેકસ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન કરાયું છે.
દેશની આઝાદીમાં સૌથી મોટુ યોગદાન આપનારી કોંગ્રેસ પાર્ટી તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે
વડાપ્રધાને કૃષિ કાયદાને પરત ખેંચવાનું એલાન કર્યું હતું જેના પર ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગુજરાત કોંગ્રેસ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કલક ગામ અને ડોલીયા ગામ પાસે 8.89 કરોડના ખર્ચે બે બ્રિજ તૈયાર થનાર…
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજધાંધિયાથી લોકો પરેશાન થઇ ગયાં છે. વીજકંપનીના કર્મચારીઓ ફોન ઉઠાવવાની પણ તસ્દી લેતાં નહિ હોવાથી…
અંકલેશ્વર ખાતે કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર -10 ની ખાલી પડેલી એક બેઠક માટે તારીખ 3 ઓકટોબરના રોજ ચુંટણી યોજાશે
ભરૂચ જિલ્લામાં હવા પ્રદુષણથી કપાસ સહિતના પાકોને થયેલા નુકશાનનો મામલો હવે રાજકીય રંગ પકડી રહયો છે.