અંકલેશ્વર : 100 કેદીઓને રાખવાની ક્ષમતા ધરાવતી સબજેલનું રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકના હસ્તે લોકાર્પણ કરાયું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ જૂની મામલતદાર કચેરી નજીક સબ જેલનો પ્રારંભ કરવામાં આવ્યો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ જૂની મામલતદાર કચેરી નજીક સબ જેલનો પ્રારંભ કરવામાં આવ્યો
ભરૂચ જિલ્લાના આમોદ ગામે પશુ દવાખાના નજીક આવેલ રહેણાંક મકાનમાંથી એલ.સી.બી. પોલીસે આંકડાનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા…
ભરૂચ તાલુકા પોલીસે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસેથી બાલવાડીના લાભર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી…
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે ત્યારે તેમનુ સ્વાસ્થય…
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની પાછળથી વિદેશી દારૂ સાથે 55 હજાર 800 ના મુદ્દામાલ સહિત બુટલેગરને ઝડપી પાડ્યો હતો. તેની કોરોના ટેસ્ટ કરાવતા…
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ સરદાર બ્રિજ પાસે એક કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આસામના…